PM કિસાન યોજનાનો 19મો હપ્તો બજેટ 2025 પહેલા કે પછી ક્યારે આવશે? અહીં અરજીની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો

pm kisan 19th installment date

pm kisan 19th installment date : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સામાન હપ્તામાં ₹6,000 આપવામાં આવે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. 18મો હપ્તો 5 ઑક્ટોબર 2024ના રોજ રિલીઝ … Read more

ખેડૂતો માટે એક સરળ અને સસ્તું લોન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના

Kisan Credit Card Scheme

Kisan Credit Card Scheme : કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card Scheme) યોજના એ ખેડૂતોમાં સૌથી લોકપ્રિય અને અસરકારક સરકારી યોજનાઓમાંની એક યોજના છે. તે 1998 માં શરૂ કરવામાં આવી હતી. જેથી ખેડૂતોને કૃષિ કામગીરી માટે લોન મેળવવાનું સરળ બને. આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ જ સસ્તા વ્યાજ દરે લોન મળે છે, જે તેમને ખેતીવિષયક … Read more

મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે તો નહીં મળે PM કિસાન યોજનાના રૂપિયા!, આ વેબસાઈટ પર જઈને ફટાફટ અપડેટ કરો!

pm kisan next installment

19મો હપ્તો ક્યારે આવશે? – pm kisan next installment pm kisan next installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં આવવા જઈ રહ્યો છે. તારીખને લઈને હજી સુધી કોઈ સરકારી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ દેશના કરોડો ખેડૂતોને આ યોજનાના રૂપિયા ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે. કેન્દ્ર સરકારની આ … Read more

PM કિસાન લાભાર્થીઓ સાવધાન! આ મહત્વપૂર્ણ કામ 31મી ડિસેમ્બર સુધીમાં કરી લો, નહીં તો 19મા હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે.

PM Kisan 19th Installment

PM Kisan 19th Installment : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર મહિનામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો હતો. 24 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ કરાયેલ PM-કિસાન યોજના હેઠળ, જમીનધારક ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતો હવે ‘PM કિસાન યોજના’ હેઠળ 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. … Read more

ભારતીય પોસ્ટની કિસાન વિકાસ પત્ર યોજના, જાણો આ યોજનાની વિગતવાર માહિતી!

Kisan Vikas Patra Yojana

7.5% વાર્ષિક વ્યાજ સાથે 9 વર્ષ 7 મહિનામાં પૈસા ડબલ કરતી યોજના ભારતીય પોસ્ટ દ્વારા વર્ષ 1988માં કિસાન વિકાસ પત્ર નામની યોજના શરૂ કરવામાં આવેલી હતી. પહેલા આ યોજના (કિસાન વિકાસ પત્ર) માત્ર ખેડૂતો માટે જ ઉપલબ્ધ હતી, પછી તેને દરેક માટે ખોલવામાં આવી. હવે કોઈપણ વ્યક્તિ આ નાની બચત યોજનામાં રોકાણ કરી શકે છે … Read more

ક્યાં ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો હપ્તો?, જાણો સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય!

PM Kisan yojana 2025

સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય! – PM Kisan yojana 2025 PM Kisan 2025 : PM કિસાન યોજનાના 19મા હપ્તા માટે ફાર્મર ID બનાવવી ફરજિયાત બની છે. આ પ્રક્રિયા સાવ મફત છે અને ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. ફાર્મર ID વગર ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર ID ખેડૂતોને હપ્તા મેળવવાનું સાવ સરળ બનાવશે અને તેઓ … Read more

ધરતીપુત્રો માટે સરકારની જબરદસ્ત યોજના!, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં બધા ખેડૂતોને મળશે પેન્શન?

Kisan Mandhan Yojana

તમામ ખેડૂતોને મળશે પેન્શન? – Kisan Mandhan Yojana Kisan Mandhan Yojana : ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે – PM કિસાન માનધન યોજના. આ યોજના દ્વારા ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો (SMF) માટે છે. તે 18 થી 40 વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક … Read more

ખેડૂતો માટે ખુશખબર!, PM કિસાન યોજનામાં ₹12000ની સહાયની સંસદીય સમિતિની ભલામણ!

PM Kisan 2025

ખેડૂતમિત્રો માટે ખુશખબર! – PM Kisan 2025 PM Kisan 2025 : PM કિસાન સન્માન નિધિ યોજના વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, એક સંસદીય પેનલએ PM કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ ₹6,000થી વધારીને ₹12,000 કરવાની ભલામણ કરી છે. આ ભલામણ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન … Read more

પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા

પીએમ કિસાન યોજના

પીએમ કિસાન યોજના નો 19મો હપ્તો કેટલાક ખેડૂતોના ખાતામાં આ દરખાસ્ત મુજબ જમા થવાની શક્યતા છે. આ યોજના હેઠળ, સરકારા દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપતી છે, જે 4 માસના અંતે 2,000 રૂપિયાની જથ્થામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 18 હપ્તા જમા કરવામાં આવી ચૂક્યા છે. આગામી 19માં હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઇ રહયા છે. … Read more

Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે ખુશ ખબર, ઈ કેવાયસી બાકી રહેશે તો પણ અનાજ બંધ નહિ થાય

Ration Card E KYC

Ration Card E KYC : યોજના હેઠળ લાખો લોકો સસ્તા દરે અનાજ મળે છે. જે માટે રેશનકાર્ડ હોવું જરુરી હોય છે. ભારત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને ફરજીયાત E KYC કરાવવા જણાવ્યું છે. જે અંતર્ગત 31 ડિસેમ્બર 2024 સુધી ઈ કેવાયસી કરાવી લેવા સરકારે આદેશ આપ્યો હતો. ત્યારે આજે રેશનકાર્ડના ઈ કેવાયસીને લઈને રાજ્ય સરકાર … Read more