ધરતીપુત્રો માટે સરકારની જબરદસ્ત યોજના!, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં બધા ખેડૂતોને મળશે પેન્શન?
તમામ ખેડૂતોને મળશે પેન્શન? – Kisan Mandhan Yojana Kisan Mandhan Yojana : ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે – PM કિસાન માનધન યોજના. આ યોજના દ્વારા ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો (SMF) માટે છે. તે 18 થી 40 વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક … Read more