ક્યાં ખેડૂતોને નહીં મળે PM કિસાન યોજનાનો હપ્તો?, જાણો સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય!

PM Kisan yojana 2025

સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય! – PM Kisan yojana 2025 PM Kisan 2025 : PM કિસાન યોજનાના 19મા હપ્તા માટે ફાર્મર ID બનાવવી ફરજિયાત બની છે. આ પ્રક્રિયા સાવ મફત છે અને ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. ફાર્મર ID વગર ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર ID ખેડૂતોને હપ્તા મેળવવાનું સાવ સરળ બનાવશે અને તેઓ … Read more

ધરતીપુત્રો માટે સરકારની જબરદસ્ત યોજના!, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં બધા ખેડૂતોને મળશે પેન્શન?

Kisan Mandhan Yojana

તમામ ખેડૂતોને મળશે પેન્શન? – Kisan Mandhan Yojana Kisan Mandhan Yojana : ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે – PM કિસાન માનધન યોજના. આ યોજના દ્વારા ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો (SMF) માટે છે. તે 18 થી 40 વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક … Read more

ખેડૂતો માટે ખુશખબર!, PM કિસાન યોજનામાં ₹12000ની સહાયની સંસદીય સમિતિની ભલામણ!

PM Kisan 2025

ખેડૂતમિત્રો માટે ખુશખબર! – PM Kisan 2025 PM Kisan 2025 : PM કિસાન સન્માન નિધિ યોજના વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, એક સંસદીય પેનલએ PM કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan) હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ ₹6,000થી વધારીને ₹12,000 કરવાની ભલામણ કરી છે. આ ભલામણ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન … Read more

પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા

પીએમ કિસાન યોજના

પીએમ કિસાન યોજના નો 19મો હપ્તો કેટલાક ખેડૂતોના ખાતામાં આ દરખાસ્ત મુજબ જમા થવાની શક્યતા છે. આ યોજના હેઠળ, સરકારા દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપતી છે, જે 4 માસના અંતે 2,000 રૂપિયાની જથ્થામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 18 હપ્તા જમા કરવામાં આવી ચૂક્યા છે. આગામી 19માં હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઇ રહયા છે. … Read more

Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે ખુશ ખબર, ઈ કેવાયસી બાકી રહેશે તો પણ અનાજ બંધ નહિ થાય

Ration Card E KYC

Ration Card E KYC : યોજના હેઠળ લાખો લોકો સસ્તા દરે અનાજ મળે છે. જે માટે રેશનકાર્ડ હોવું જરુરી હોય છે. ભારત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને ફરજીયાત E KYC કરાવવા જણાવ્યું છે. જે અંતર્ગત 31 ડિસેમ્બર 2024 સુધી ઈ કેવાયસી કરાવી લેવા સરકારે આદેશ આપ્યો હતો. ત્યારે આજે રેશનકાર્ડના ઈ કેવાયસીને લઈને રાજ્ય સરકાર … Read more

PM Awas Yojana : 1 કરોડ નવા મકાનો માટે અરજી શરૂ, જાણો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

PM Awas Yojana

PM Awas Yojana : 1 કરોડ નવા મકાનો માટે અરજી શરૂ, જાણો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા : પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે PM આવાસ યોજના 2.0 આરંભ કરી છે. આ યોજનાનો હેતુ શહેરોના આર્થિક રીતે કમજોર (EWS) અને મિડલ ક્લાસ પરિવારોને ઘર બનાવવાના માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. 9 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રિય મંત્રીમંડળે … Read more

farmer registry pending approval બતાવે છે? મંજુરી કયારે મળશે? જાણો સંપુર્ણ માહીતી

farmer registry pending approval

farmer registry pending approval : farmer registration એ એક પ્રક્રિયા છે જેમાં ખેડૂતો તેમની વ્યક્તિગત અને જમીનની માહિતી સરકારી રેકોર્ડમાં નોંધાવે છે. આ ફોર્મ સામાન્ય રીતે કૃષિ સેવાઓ, સરકારની યોજનાઓ અને સબસીડી માટે ખેડૂત નોંધણી ઉપયોગમાં આવે છે. અહીં ખેડુતોને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડી રહયો છે. જેમા ના મંજૂર થાય તો શુ કરવું? … Read more

PM કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો 15 ડિસેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવે, જાણો સંપુર્ણ માહીતી

online farmer registration

online farmer registration : ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયત્નો હેઠળ, “ગ્રીસ્ટેક પ્રોજેક્ટ” અંતર્ગત ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત કરી છે. આ માટે, દરેક ખેડૂતને આધાર આઈ.ડી. જેવી “ફાર્મર આઈ.ડી.” આપવામાં આવશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ પણ વાચો : Ration Card E KYC : રેશનકાર્ડ ધારકોમાટે … Read more

Bima Sakhi Yojana : 10 પાસ મહિલાઓ માટે ખાસ યોજના, જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

LIC Bima Sakhi Yojana

LIC Bima Sakhi Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાથી બીમા સખી યોજના (Bima Sakhi Yojana) શરૂ કરી હતી. આ યોજના અને LIC (જીવન વીમા નિગમ) નો ઉદ્દેશ એ છે કે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો. આ યોજનામાં ભાગ લેનાર મહિલાઓને ‘Bima Sakhi‘ કહેવામાં આવશે. બિમા સખીનું મુખ્ય કાર્ય એ છે કે તેઓ પોતાના … Read more

19મો હપ્તો (19th Installment) ક્યારે આવશે? 19માં હપ્તા પહેલા આ કામ પતાવી લેજો

19th Installment

19th Installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજના એ ભારત સરકાર દ્વારા નાના અને મધ્યમ ખેડૂતોને નાણાંકીય સહાય પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષ ₹6,000 આપવામાં આવે છે, જે 3 હપ્તાઓમાં (દરેક હપ્તો ₹2,000) તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ પણ વાચો … Read more